ગુજરાત: ગોડાઉનમાં આગ લાગતા 30 કરોડની મગફળી રાખ
પ્રકાશિત
રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલા ઉમરાળામાં ગોડાઉનમાં સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવથી ખરીદેલી મગફળી રાખવામાં આવી હતી.
જેમાં આગ ફાટી નીકળતાં ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવાયો હતો.
ગોડાઉનમાં 1.35 લાખ જેટલી મગફળીની બોરીઓ હતી.
પ્રશાસન આ સમગ્ર ઘટના પાછળ ષડ્યંત્ર હોવાની વાત કહી રહ્યું છે.
જુઓ, વીડિયોમાં કે કઈ રીતે આખું ગોડાઉન સળગી ગયું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો